“જ્યારે આપણે સમગ્ર નિવસનતંત્રનું સંરક્ષણ કરીએ કે તેનો બચાવ કરીએ ત્યારે તેની જૈવ વિવિધતાનો દરેક સ્તરે બચાવ થશે.” આ અભિગમ નીચેનાં બધાંનો સમાવેશ કરે છે. એના સિવાય
જૈવપરિમંડલ અનામત
બીજ નીધી
રાષ્ટ્રીય ઉદ્યાન
અભ્યારણ્ય
નીચેનામાંથી કઈ જોડ અભયારણ્ય અને તેના મુખ્ય રક્ષિત પ્રાણી માટે અનુરૂપ નથી ?
માનવીના ઉદ્ વિકાસ સાથે માનવો અને જંગલી જીવન વચ્ચે સંઘર્ષ શરૂ થયેલ છે. હાલના આધુનિક માનવની વિવિધ ક્રિયાઓ સાથે સંઘર્ષની તીવ્રતા વધેલ છે. યોગ્ય ઉદાહરણો દ્વારા તમારા જવાબને ન્યાય આપો.
સૂર્યઉર્જાના સંચય માટે શ્રેષ્ઠ આર્થિક પધ્ધતિ ........છે.
ઇન સીટુ સંરક્ષણ એક શીંગડાવાળા ગેંડાનું કરવામાં આવે છે.
પ્રાણીઓ અને વનસ્પતિઓના વિલોપન માટેનું આ સૌથી મુખ્ય કારણ છે.