ઉદ્વિકાસ દરમિયાન કઈ વનસ્પતિએ પોતાનું ક્લોરોફીલ ગુમાવ્યું?:

  • A
    લીમડો
  • B
    ફાફડોથોર
  • C
    અમરવેલ
  • D
    ઓર્કિડ

Similar Questions

પરોપજીવીઓ યજમાનની જીવનશૈલીને અનુરૂપ વિવિધ અનુકૂલનો દર્શાવે છે. તે અનુકૂલનોના ઉદાહરણ આપો. 

નીચેનામાંથી કયું પરભક્ષણનું ઉદાહરણ છે ?

નીચેનામાંથી એક વનસ્પતિનાં પ્રકાંડ પર કોણ પરોપજીવન દર્શાવે છે

જંતુ કીટકોના પ્રબંધની જૈવિક નિયંત્રણપદ્ધતિ પાછળ રહેલો પરિસ્થિતિકીય સિદ્ધાંત શું છે? 

ચૂષક મત્સ્ય (રેમોરા) અને શાર્ક વચ્ચેનું જોડાણ

  • [AIPMT 1988]