પરોપજીવીઓ યજમાનની જીવનશૈલીને અનુરૂપ વિવિધ અનુકૂલનો દર્શાવે છે. તે અનુકૂલનોના ઉદાહરણ આપો.
નીચેનામાંથી કયું પરભક્ષણનું ઉદાહરણ છે ?
નીચેનામાંથી એક વનસ્પતિનાં પ્રકાંડ પર કોણ પરોપજીવન દર્શાવે છે
જંતુ કીટકોના પ્રબંધની જૈવિક નિયંત્રણપદ્ધતિ પાછળ રહેલો પરિસ્થિતિકીય સિદ્ધાંત શું છે?
ચૂષક મત્સ્ય (રેમોરા) અને શાર્ક વચ્ચેનું જોડાણ