પરોપજીવીની કઈ લાક્ષણીકતા સજીવો પર થતી નથી.

  • A

    સજીવોનું મૃત્યુ પ્રેરે

  • B

    પ્રજનન અને વૃધ્ધિદર ધટાડે

  • C

    સજીવોની ઉતરજીવિતામાં ઘટાડો કરે

  • D

    સજીવને કમજોર બનાવે

Similar Questions

ગોષનો સ્પર્ધક નિષેધ નિયમ (competitive exclusion principle) નીચેનામાંથી કઈ લાક્ષણિકતા દર્શાવે છે ?

 પરોપજીવન વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવો. 

અમરવેલ .... છે.

નીચેનામાંથી અનુક્રમે અપુર્ણ પરોપજીવી અને સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિને ઓળખો.

નીચેનામાંથી કોને પરોપજીવી ગણવામાં આવતા નથી ?