મેરિજ્યુએના ઔષધ કઈ અસર પ્રેરે છે ?
હિંગનો ગુણધર્મ શું છે? તે .... છે.
નીચે આપેલ પૈકી એનોફિલિસના જીવનચક્રનો કયો તબક્કો મચ્છર અને માનવ બંનેમાં જોવા મળે છે ?
ઍન્ટિબાયોટીક (પ્રતિજૈવિક) શબ્દ કોણે આપ્યો હતો?
લોહીમાં ઇન્જેક્શન દ્વારા કેફી પદાર્થ લેવાય તો સોયને લીધે કયા રોગ થવાની શક્યતા છે ?