સર્પદંશના કિસ્સામાં દર્દીને સાપના વિષ વિરુદ્ધ તૈયાર કરેલ ઍન્ટિબૉડીનું ઇન્જેંક્શન અપાય છે. આ પ્રકારના પ્રતિકારને.........
નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય છે.
જન્મજાત પ્રતિકારકતા કહેવાય છે.
સક્રિય પ્રતિકારકતા કહેવાય છે.
કોષીય પ્રતિકારકતા કહેવાય છે.
નીચેનામાંથી કેટલા રોગોને સ્વપ્રતિરક્ષાના રોગોમાં સમાવી શકાય?
રૂમેટોઈડ આર્થાઈટીસ, માયસ્થેનીયા ગ્રેવીસ, $AIDS$ $SCID,$ પાંડુરોગ, હાશિમોટો ડીસીઝ, મલ્ટીપલ -સ્કલેરોસીસ, $cancer,$ ટાઈપ$-I$ ડાયાબીટીસ.
ધૂમ્રપાન કરવાથી રૂધિરમાં
ધુમ્રપાન સંબંધીત રોગો કયા નથી?
$(1)$ ફેફસાનું કેન્સર $(2) $ બ્રોન્કાઈટીસ $(3)$ એમ્ફિસેમા $(4)$ કોરોનેરી હદયરોગ $(5)$ જઠરના ચાંદા $(6)$ મૂત્રાશયનું કેન્સર $(7)$ ગળાનું કેન્સર
યકૃતકોષમાં પ્લાઝ્મોડિયમનો વિકાસ ક્રમ.
નીચે આપેલ પૈકી સાચાં વાક્યો શોધો
$(i)$ ક્રિપ્ટોસાઇઝોન્ટ ખોરાક ગ્રહણ કરી ગોળાકાર બને છે. $(ii)$ સ્પોરોઝુએઇટ માનવ રૂધિરમાં દાખલ થાય છે. $(iii)$ પ્લાઝમોડિયમમાં જીવનચક્રના બે તબક્કા જોવા મળે છે. $(iv)$ ક્રિપ્ટોસાઇઝોન્ટ, ક્રિપ્ટોમેરોઝુઆઇટમાં ફેરવાય છે.