મેરિજ્યુએના ઔષધ કઈ અસર પ્રેરે છે ?
શાંતિ બક્ષનાર સંશ્લેષિત ઔષધ કયું છે ?
પેનીસીલીનની શોધ કોણે કરી?
શા માટે એવી સલાહ આપવામાં આવે છે કે હવામાન બદલાતી વખતે બંધ, ગીચ અને એરકંડિશન કરેલાં સ્થળો જેવા કે સિનેમા હોલ વગેરેમાં જવાનું ટાળવું જોઈએ ?