નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે ?
વાનસ્પતિક પ્રજનન
અસંયોગીજનન
લિંગી પ્રજનન
કોષકેન્દ્રીય બહુભૂણતા
ખોટી જોડ પસંદ કરો.
યુગ્મનજમાંથી ભ્રૂણ બનવાની ક્રિયા માટે કઈ ક્રિયાઓ થાય છે ?
$I -$ કોષવિભાજન, $II -$ અર્ધીકરણ, $III -$ કોષવિભાજન
ગર્ભવિકાસ પછી ઇયળમાંથી પુખ્ત બનતાં સુધી થતા હારબંધ ફેરફારોને શું કહે છે?
કયા સજીવમાં યુગ્મનજનું નિમાર્ણ દેહની અંદર થતુ નથી?
યુગ્મનજ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I -$ તે ફકત લિંગી પ્રજનન કરતાં સજીવોમાં જ જોવા મળે છે.
$II -$ તે હંમેશા દ્વિકીય હોય છે.
$III -$ તેને ફલિત અંડકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે.
$IV -$ હંમેશા ફલન કે જન્યુયુગ્મનના પરિણામે ઉત્પન્ન થાય છે.
$V$ - બે પેઢીઓને જોડતી રચના છે.