નીચેનામાંથી કયું વિધાન માણસની જૈવિકતા બાબતમાં ખોટું છે?

  • A

    શુક્રકોષો ફક્ત $24$ કલાક જીવંત રહી શકે છે.

  • B

    શુક્રકોષોની જીવિતતા માધ્યમની $pH$ ઉપર આધાર રાખે છે અને બેઝિક (આલ્કલીય) માધ્યમમાં વધુ ક્રિયાશીલ રહે છે.

  • C

    શુક્રકોષોની જીવનક્ષમતા તેની ચલિતતા દ્વારા નક્કી થાય છે.

  • D

    શુક્રકોષો ઘટ્ટ પ્રવાહીમાં સંકેન્દ્રિત થવા જોઈએ.

Similar Questions

ઋતુચકના ક્યાં દિવસે અંડકોષ મુકત થાય છે ?

જો નર સસલાનું શુક્રપિંડ ઉદરગુહામાંથી શુક્રપિંડ કોથળીમાં સ્થળાંતરણ ન પામે તો, .......

ઉલ્વ પ્રવાહીમાંથી ભ્રૂણનું જાતીય પરિક્ષણ કરવા માટે કોષોમાં ......નું અવલોકન કરવામાં આવે છે.

નીચેનામાંથી કઇ લાક્ષણિકતા વિખંડનની નથી ?

માનવમાં વીર્ય પ્રવાહીમાં સૌથી ઊંચું પ્રમાણ શેનું હોય છે ?