માણસના પ્રજનનતંત્ર અને ઉત્સર્જન તંત્રમાં સહિયારી છેડાની વાહિનીને શું કહે છે ?
મૂત્રજનનવાહિની
મૂત્રવાહિની
શુક્રવાહિની
શુક્રવાહિકાઓ
ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ બનાવે છે જેને ....... કહે છે.
શિશ્નનું ઉત્થાન કયાં તંત્ર દ્વારા થાય છે ?
સ્ત્રીનસબંધીનો મુખ્ય હેતુ શું અટકાવવાનો છે ?
નીચેનામાંથી કયું વિટામીન જન્યુજનન માટે આવશ્યક છે ?
સસ્તનનાં શુક્રપિંડનાં ક્યાં કોષો શુક્રકોષોને પોષણ પૂરુ પાડે ?