પ્રથમ અર્ધસૂત્રીભાજન પછી નરજનન કોષ કે ......... માં વિભેદન પામે છે.
દ્વિતીય પૂર્વશુક્રકોષ
પ્રાથમિક પૂર્વશુક્રકોષ
આદિશુક્રકોષ
પ્રશુક્રકોષ
ગર્ભનાં કયા તબક્કે ગર્ભની સ્થિતિતિ બતાવવું તૈયાર કરવામાં આવે છે ?
અંડકોષજનનની કિયાનું સ્થાન જણાવો.
યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ....... પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે.
માસિક ચક્રનું નિયંત્રણ શેનાં દ્વારા થાય છે ?
રસાયણ તત્વ જેને ફર્ટિલિઝિન કહે છે, તેનું કાર્ય :-