પ્રથમ અર્ધસૂત્રીભાજન પછી નરજનન કોષ કે ......... માં વિભેદન પામે છે.

  • A

    દ્વિતીય પૂર્વશુક્રકોષ

  • B

    પ્રાથમિક પૂર્વશુક્રકોષ

  • C

    આદિશુક્રકોષ

  • D

    પ્રશુક્રકોષ

Similar Questions

ગર્ભનાં કયા તબક્કે ગર્ભની સ્થિતિતિ બતાવવું તૈયાર કરવામાં આવે છે ?

અંડકોષજનનની કિયાનું સ્થાન જણાવો.

યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ....... પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે.

માસિક ચક્રનું નિયંત્રણ શેનાં દ્વારા થાય છે ?

રસાયણ તત્વ જેને ફર્ટિલિઝિન કહે છે, તેનું કાર્ય  :-