નીચેનામાંથી કયો રોગ હવે ભારતમાંથી નાબુદ થઈ ગયો હોવાનું મનાય છે ?

  • [AIPMT 1997]
  • A

    શીતળા

  • B

    પોલિયો માલિટીસ

  • C

    પ્લેગ

  • D

    કાલા-અઝર-(કાળો તાવ)

Similar Questions

સંયોજકપેશીથી ઘેરાયેલી અને કોઈ એક જ જગ્યાએ સ્થાયી હોય તેવી ગાંઠને.........

નીચે આપેલ પૈકી કયું નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે ?

મેલેરીયાનાં દર્દીનું લક્ષણ બરોળની અતિવૃદ્ઘિ છે તે શેના કારણે થાય છે?

માસ્ટકોષો શાનો સ્ત્રાવ કરે છે?

$HIV$ માં જનીનદ્રવ્ય તરીકે કયો ન્યુક્લિઇક ઍસિડ હોય છે?