નીચેના વિધાનો પૈકી કયું વિધાન વિકૃતિનાં સંબંધમાં કેન્સર કોષો માટે સારું નથી?
વિકૃતિ ટેલોમરેઝ અવરોધકનો નાશ કરે છે.
વિકૃતિ કોષ નિયંત્રણને અક્રિયાશીલ બનાવે છે.
વિકૃતિ ટેલોમરેઝના ઉત્પાદનને અવરોધે છે.
વિકૃતિ પ્રોટો-ઓન્કો જનીનોમાં કોષચક્રને ઉત્તેજે છે.
ચેપી સોંય કે સીરિંજ દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યકિતમાં કયો રોગ ફેલાય છે?
ચેપ લાગવો અને $AIDS$ ના લક્ષણો પ્રદર્શિત થાય તેની વચ્ચેનો અંતરાલ ........... હોય છે.
એન્ટીબોડીમાં એન્ટીજન ગ્રાહી ભાગ $.....$ દ્વારા બને છે.
વાઇરસ ચેપના કારણે પૃષ્ઠવંશીય કોષો દ્વારા ઉત્પાદન થતાં નાનાં પ્રોટીન્સ અને જે વાઈરસનું બહુગુણન અવરોધે છે તેને.............