વિધાન: સાપેક્ષ વેગ નું પરિમાણ એ બદલાતા વેગ ના પરિમાણ જેટલું જ હોય.
કારણ: $Q$ ની સાપેક્ષે $P$ નો વેગ એ $P$ અને $Q$ ના વેગના ગુણોત્તર બરાબર હોય.

  • [AIIMS 2002]
  • A
    જો વિધાન અને કારણ બંને સત્ય હોય તો કારણ એ વિધાન ની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ સત્ય છે પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન અસત્ય છે પરંતુ કારણ સત્ય છે
  • D
    વિધાન સત્ય છે પરંતુ કારણ અસત્ય છે

Similar Questions

$m$ દળ અને $E$ જેટલી ઉર્જા ધરાવતા એક કણ સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $h / \sqrt{2 m E}$ છે. પ્લાન્ક અચળાંક માટે પારિમાણીક સૂત્ર ............... થશે.

  • [JEE MAIN 2024]

ઇન્ડક્ટિવ પરિપથમાં થતાં પ્રવાહના વધારા અને ઘટાડામાં $\frac{L}{R}$ સમય અચળાંકનું પારિમાણિક સૂત્ર કઈ રાશિ જેવુ થાય?

પ્લાન્ક અચળાંક અને જડત્વની ચાકમાત્રાના પરિમાણનો ગુણોત્તર કોના પરિમાણ જેવો થાય?

  • [AIPMT 2005]

નીયેનામાંથી ક્યા બળના પરિમાણો નથી?

જો $L$ ઇન્ડકટન્સ ધરાવતા ઇન્ડકટરમાંથી પસાર થતો પ્રવાહ $I$ હોય તો $L{I^2}$ નું પારિમાણિક સૂત્ર શું થાય?