વિધાન : ઘનને ઓગાળતા તેની આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી
કારણ : ગુપ્ત ઉષ્મા એ એકમ દળના ઘનને ઓગાળવા માટે આપવી પડતી ઉષ્મા છે
વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે
વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપતું નથી
વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
વિધાન અને કારણ બંને ખોટા છે.
ઉષ્મિય રીતે અલગ કરેલા પાત્રમાં $0\,^oC$ તાપમાને $150\, g$ પાણી છે. પાત્રમાથી હવા સમોષ્મિ રીતે ખેચવામાં આવે છે.પાણીનો અમુક ભાગ બરફમાં અને બીજો ભાગ $0\,^oC$ વરાળમાં પરીવર્તન પામે તો વરાળમાં રૂપાંતરિત થતાં પાણીનું દળ ........ $g$ હશે? ( પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા $= 2.10 \times10^6\, Jkg^{-1}$ અને પાણીની ગલનગુપ્ત ઉષ્મા $ = 3.36 \times10^5\,Jkg^{-1}$ )
$2 \;g$ વરાળને $25^oC$ તાપમાને રહેલ $40 \;gm$ પાણીમાંથી પસાર કરતાં તે ઠંડી પડે છે. તેના કારણે પાણીનું તાપમાન વધીને $54.3^oC$ થાય છે, તો વરાળની ગુપ્ત ઉષ્મા ...... $cal/gm$
$- 10°C$ તાપમાને રહેલ બરફને $100°C$ તાપમાને વરાળમાં રૂપાંતર કરવા માટેનો ગ્રાફ .....
જ્યારે માણસ એક મિનિટમાં $100\,g$ બરફ ખાય, તો તેને કેટલો પાવર મળશે ? બરફની ગુપ્ત ઉષ્મા $80$ કેલેરી/ગ્રામ.
ગુપ્ત ઉષ્મા કોને કહે છે ? ઉદાહરણ આપી સમજાવો.