English
Hindi
13.Biodiversity and Conservation
medium

તફાવત આપો : સ્વસ્થાન જાળવણી અને નવસ્થાન જાળવણી

Option A
Option B
Option C
Option D

Solution

સ્વસ્થાન જાળવણી નવસ્થાન જાળવણી
જનીનસંપતિની તેના કુદરતી નિવાસસ્થાનમાં જાળવણી કરવી તેને સ્વસ્થાન જાળવણી કહે છે. જનીનસંપતિની તેના પ્રાકૃતિક નિવાસસ્થાનની બહાર જાળવણી કરવી તેને નવસ્થાન જાળવણી કહે છે.
તેમાં બધા જ  નિવાસનતંત્રોને સંરક્ષણ મળે છે. વનસ્પતિ,પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની જાતિઓને સંગ્રહી શકાય છે.
તેમાં સુરક્ષિત પ્રદેશો અને આરક્ષિત જૈવાવરણનો સમાવેશ થાય છે. વનસ્પતિ ઉદ્યાનો,પ્રાણી સંગ્રહાલયો,જનીનવિધી,બીજનીધિ  વગેરેનો સમાવેશ થાય છે.
ભારતમાં $581$ સુરક્ષિત પ્રદેશો છે.($89$રાષ્ટ્રીય ઉદ્યાનો અને $492$ વન્યજીવ અભ્યારણ્યો છે.) સમગ્ર વિશ્વમાં $1500$થી વધારે વનસ્પતિ ઉદ્યાનો આવેલા છે.

 

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.