English
Hindi
4-1.Newton's Laws of Motion
easy

વળાંકવાળા રસ્તાઓ ઢાળવાળા શાથી હોય છે ?

Option A
Option B
Option C
Option D

Solution

વળાંકવાળા રસ્તા પર જતાં વાહનો વર્તુળાકાર ગતિ કરે અને વર્તુંકાર ગતિમાં કેન્દ્રત્યાગી બળ ઉત્પન્ન થાય છે. તેથી વાહનો રસ્તાની બહાર ફેંકાઈ જ્ય છે પણ આવા રસ્તા પર ઉત્પન્ન થતાં કેન્દ્રત્યાગી બળને સમતોલવા જરૂરી કેન્દ્રગામી બળની જરૂર પડે છે જેના માટે આ સ્થળે રસ્તા ઢાળવાળા રાખવામાં આવે છે.
Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.