English
Hindi
Environmental Study
medium

ઔધોગિક અને રોજિંદા ઘન કચરાનો જે યોગ્ય નિકાલ ન થાય તો તેની શું ખરાબ અસરો જોવા મળે છે ? 

Option A
Option B
Option C
Option D

Solution

ઔદ્યોગિક કે સામાન્ય બધા જ ધન ક્ચરા બે પ્રકારના હોય છે :

$(i)$ બાયોડિગ્રેબલ (જૈવ-વિધટનીય)

$(ii)$ નોન-બાયોડિગ્રેબલ (જૈવ-અવિધટનીય)

જો આવા ક્યરાનો યોગ્ય નિકાલ કરવામાં ન આવે તો તે ઢોર ખાય છે. પૉલિથીન જેવા નોન-બાયોડિગ્રેબલ ક્યરો ખાવાથી તેમનું મૃત્યુ પણ થાય છે.

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.