- Home
- Standard 11
- Chemistry
Environmental Study
medium
ઔધોગિક અને રોજિંદા ઘન કચરાનો જે યોગ્ય નિકાલ ન થાય તો તેની શું ખરાબ અસરો જોવા મળે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
ઔદ્યોગિક કે સામાન્ય બધા જ ધન ક્ચરા બે પ્રકારના હોય છે :
$(i)$ બાયોડિગ્રેબલ (જૈવ-વિધટનીય)
$(ii)$ નોન-બાયોડિગ્રેબલ (જૈવ-અવિધટનીય)
જો આવા ક્યરાનો યોગ્ય નિકાલ કરવામાં ન આવે તો તે ઢોર ખાય છે. પૉલિથીન જેવા નોન-બાયોડિગ્રેબલ ક્યરો ખાવાથી તેમનું મૃત્યુ પણ થાય છે.
Standard 11
Chemistry