- Home
- Standard 11
- Chemistry
Environmental Study
medium
જલીય જીવસૃષ્ટિ માટે પાણીમાં ઓગળેલા ઓક્સિજન ખૂબ જ જરૂરી છે. પાણીમાં રહેલા ઓક્સિજનની માત્રા ઓછી થવા માટે ક્યાં કારણો જવાબદાર છે ?
Option A
Option B
Option C
Option D
Solution
ફોસફેટ અને નાઈટ્રેટ્યુક્ત ખાતરનો ઉપયોગ, ડિટરજન્ટ, મનુષ્ય દ્વારા ગંદા પાણીનો નિકાલ અને કાર્બનિક ક્ચરો કે જે ખાદ્ય મીલ, પેપર મીલ દ્વારા પાણીમાં નાંખવામાં આવે છે. જે પાણીમાં ઓગળેલા ઓક્સિજનની માત્રા ધટાડવા માટે જવાબદાર છે.સૂક્ષ્મજીવો કાર્બનિક પદાર્થના ઓક્સિડેશન માટે પણ દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે. રાત્રિના સમય દરમિયાન પ્રકશસંશ્લેષણ થતું નથી પરંતુ વનસ્પતિની શ્વસન ચાલુ હોય છે. પરિશામે દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ધટે છે.
Standard 11
Chemistry