પાણીનું $BOD$ મૂલ્ય માપવાની જરૂરિયાત શા માટે છે ?
જૈવ-રાસાયણિક ઓક્સિજન જરૂરિયાત $(BOD)$ એ કર્બનિક બાયોડિગ્રેડેબલ પદાર્થો દ્વારા થતાં પ્રદૂષણનો માપક્રમ છે. આ બાયોડિગ્રેડેબલ પ્રદૂષકોનું બૅક્ટેરિયા દ્વારા વિધટન થાય છે અને તે દ્રાવ્ય ઑક્સિજન ઉપયોગમાં લે છે.$BOD$ નું ઓછું મૂલ્ય દર્શાવે છે કે પાણીમાં ઓછા બાયોડિગ્રેડેબલ પદાર્થો છે.
એસિડ વર્ષાથી થતી બે આડઅસરો જણાવો.
વિભાગ $-I$ માં આપેલા પ્રદૂષકોને વિભાગ $-II$ માં આપેલી તેની અસરો સાથે જોડો.
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(A)$ સલ્ફરના ઑક્સાઇડ | $(1)$ ગ્લોબલ વૉર્મિંગ |
$(B)$ નાઇટ્રોજન ડાયૉક્સાઇડ | $(2)$ કિડનીને નુકસાન |
$(C)$ કાર્બન ડાયોક્સાઇડ | $(3)$ બ્લ્યુબેબીનાં લક્ષણો |
$(D)$ પીવાના પાણીમાં નાઇટ્રેટ | $(4)$ શ્વસન માર્ગને લગતા રોગો |
$(E)$ લેડ (સીસું) | $(5)$ ટ્રાફિકવાળા અને ભરચક વિસ્તારમાં લાલ ઝાકળ દેખાવી |
એસિડ વર્ષાની અસરો જણાવો.
ખાલી જગ્યા પૂરો :
$(1)$ ફ્લોરાઇડની ઊણપ ............. માટે જવાબદાર છે.
$(2)$ પીવાના પાણીમાં લેડના પ્રમાણની સીમા .... છે.
$(3)$ પીવાના પાણીમાં નાઇટ્રેટની મહત્તમ સીમા .. છે.
$(4)$ .......... અને ......... રસાયણો ચેતાતંત્ર માટે વિષ તરીકે વર્તે છે.
જૈવરાસાયણિક ઑક્સિજન જરૂરિયાત $(BOD)$ એટલે શું ?