${f_S}\, \leqslant \,{\mu _S}N$ પરથી શું કહી શકાય ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પદાર્થ ખસતો નથી અથવા પદાર્થ સ્થિર છે.

Similar Questions

ઘર્ષણાંકને સ્થિત ઘર્ષણાંક શાથી ગણાય છે ? 

જ્યારે એક સિક્કાને ભ્રમણ કરતા ટેબલ પર તેના કેન્દ્રથી $1\,cm$ અંતરે મૂકવામાં આવે છે ત્યારે જ તે સરકવાનું શરૂ કરે છે. જો ભ્રમણ કરતા ટેબલનો કોણીય વેગ અડધો કરવામાં આવે, તો ........ $cm$ તે અંતરે રાખતા સરકશે.

  • [JEE MAIN 2023]

જયારે ઢાળનો ખૂણો $60^o$ થાય,ત્યારે બ્લોક ગતિ કરવાનું શરૂ કરે છે,તો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે?

ઉદાહરણ દ્વારા સમજાવો કે સ્થિતઘર્ષણ બળ એ ગતિને નહીં પણ અપેક્ષિત ગતિને અવરોધે છે.

“માણસ કોઈ ઘર્ષણવાળી સપાટી પર ચાલે છે ત્યારે ઘર્ષણબળ તેની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે.” આ વિધાન સાચું છે ? કારણ આપો.