English
Hindi
5.Molecular Basis of Inheritance
medium

વૈજ્ઞાનિક કારણો આપો : $\rm {DNA}$ નું સ્વયંજનન $\rm {DNA}$ દ્વારા જ નિર્ધારિત છે. 

Option A
Option B
Option C
Option D

Solution

કોઈ પણ સજીવની વૃદ્ધિ તેના કોષોના વિભાજન દ્વારા થાય છે. તેની વૃદ્ધિ તબક્કામાં બંધારણીય ઘટકોનું પ્રમાણ અને તેના જનીન દ્રવ્ય $DNA$નું પ્રમાણ વધવું જરૂરી છે, તેથી નવા સર્જાતા કોષોને મૂળ કોષ જેવું અને જેટલું જ જનીનદ્રવ્ય મળી શકે.

આ માટે $DNA$ના નવનિર્મિત અણુઓમાં ન્યુક્લિઓટાઇડની સંખ્યા, પ્રકાર અને ક્રમની ગોઠવણી મૂળ અણુના જેવી જ હોવી જોઈએ.

$DNA$ના મૂળ અણુમાંથી આવા બે નવા અણુ બનવાની પ્રક્રિયાને તેનું સ્વયંજનન કહે છે.

આમ કહી શકાય કે $DNA$ સ્વયંજનન $DNA$ પર જ આધારિત છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.