નીચે આપલા સાચો વિકલ્પ પસંદ કરો : 

$(i)$ આરોહીમૂળ અડુનીવેલ / મકાઈમાં હોય છે.

$(ii)$ જાસૂદમાં / કરેણમાં એકાંતરિત પર્ણવિન્યાસ હોય છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ અડુનીવેલ

$(ii)$ જાસૂદમાં

Similar Questions

લાક્ષણિક એકદળી અને દ્વિદળી પર્ણોની આકૃતિઓ દોરો અને તેમાં શિરાવિન્યાસની ભાત દર્શાવો.

$A$ સૂર્યમુખીના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.

$R.$ સૂર્યમુખી વર્ગ દ્વિદળીમાં સમાવિષ્ટ છે.

સપ્તપર્ણીમાં જોવા મળે.

........દ્વારા એકદળીને દ્વિદળી થી જુદાં પાડી શકાય છે.

નીચેનામાંથી કયો પર્ણનો ભાગ નથી?