ફલન વગર ફળનું સર્જન થવાની ક્રિયાને શું કહે છે?
પાર્થેનોજીનેસીસ
પાર્થેનોકોર્પી
એપોમિકિસસ
આપેલ તમામ
કઈ વનસ્પતિનું દરેક ફળ હજારોની સંખ્યામાં બીજ ધરાવે છે તેને શું છે?
ફલન બાદ બીજાવરણ.......માંથી નિર્માણ પામે છે.
કાળા મરી અને બીટમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગર પડયો રહે છે તેને શું કહે છે ?
આપેલ ફળ ક્યાં છે ?
પરિભ્રૂણ પોષ ..... માં હાજર હોય છે.