સ્તનગ્રંથીનું વિભેદન કયારે થાય છે ?

  • A

    પ્રસુતી બાદ

  • B

    ગર્ભાવસ્થા દરમિયાન

  • C

    યૌનવારંભ

  • D

    આપેલ તમામ અવસ્થામાં

Similar Questions

આમાંથી ક્યો શબ્દ દૂધ બહાર લાવનારો અંતઃસ્ત્રાવ છે? 

અંડકોષજનનનાં પ્રથમ અર્ધીકરણ દરમિયાન શું જોવા મળે છે ?

રજોદર્શન માટે કયું વિધાન ખોટું છે ?

શુક્રજનક નલિકા શેની બનેલી હોય છે ?

લેડિંગના કોષોનું માનવમાં સ્થાન જણાવો.