કોણ શુક્રકોષજનન અવરોધવા ઈન્હીબીન મુકત કરે.

  • A

    શુક્રવાહિની

  • B

    પુટીકીય કોષ

  • C

    લેડીંગનાં કોષ

  • D

    સરટોલી કોષ

Similar Questions

શુક્રકોષમાં એક્રોઝોમ રિએકશન શેના દ્વારા ઉત્તેજાય છે ?

માનવ શુક્રકોષની શોધ કોણે કરી.

સરટોલી કોષો પિટ્યુટરી અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રણ પામે છે, તેને... કહે છે.

નીચેની રચનાનું નામ આપો.

કોર્પસ લ્યુટીયમ શેનો સ્ત્રાવ કરે છે?