અંડકોષપાત પછી અંડપિંડનો કયો ભાગ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે ?
ગ્રાફિયન ફોલીકલ
સ્ટ્રૉમા
જનન અધિચ્છદ
અંડપડ
ઋતુચક્ર ક્યારે જોવા મળતું નથી ?
કોણ કોર્પસ લ્યુટીયમનાં વિકાસને પ્રેરે છે ?
જો માનવની શુક્રવાહિની કાપવામાં આવે તો?
સસ્તનોના ગર્ભનું ઉલ્વ આમાંથી ઉદ્દભવ પામે છે.
બળદની સાપેક્ષે આખલામાં............વધુ હોય છે.