- Home
- Standard 12
- Biology
આપેલા તમામ વિધાનોને યોગ્ય રીતે વાંચો અને તેમાંથી સાચા વિધાનોની સંખ્યા જણાવો.
$(1)$ વિકૃતિ આનુવંશીક નથી.
$(2)$ નર ડ્રોસોફીલા માખી વ્યતિકરણ દર્શાવતી નથી.
$(3)$ મધમાખીમાં નર મધમાખી દ્વિકિય હોય છે.
$(4)$ ફ્રેમ શિફટ મ્યુટેશનમાં ચોકકસ જગ્યાએ કોઈ એક નાઈટ્રોજન બેઈઝના સ્થાને અન્ય નાઈટ્રોજન બેઈઝ જોડાય છે.
$(5)$ આનુવંશીકતા માટે જનીનો જવાબદાર છે.
$2$
$3$
$4$
$5$
Solution
Similar Questions
આપેલ માહીતીને યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ $1 : 2 : 1$ | $(i)$ કસોટી સંકરણ |
$(b)$ $3 : 1$ | $(ii)$ પ્રભુતાનો નિયમ |
$(c)$ $9 : 3 : 3 : 1$ |
$(iii)$ અપુર્ણ પ્રભુતા |
$(d)$ $1: 1 : 1 : 1$ | $(iv)$ મુકત વિશ્લેષણનો નિયમ |
$(v)$ વિશ્લેષણનો નિયમ |
કૉલમ- $I$ માં આપેલ શબ્દને કૉલમ- $II$ માં આપેલ વર્ણન સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ – $I$ |
કૉલમ -$II$ |
$(A)$ પ્રભાવી |
$(i)$ ઘણા જનીનો એક જ લક્ષણનું સંચાલન કરે છે. |
$(B)$ સહપ્રભાવીતા |
$(ii)$ વિષમયુગ્મી સજીવમાં ફક્ત એક જ જનીન તેની જાતે પ્રદર્શિત થાય છે. |
$(C)$ પ્લીઓટ્રોપી (એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ) |
$(iii)$ વિષમ યુગ્મી સજીવમાં બંને કારકો પૂર્ણ રીતે તેમની જાતે પ્રદર્શિત થાય છે. |
$(D)$ પોલીજનિક આનુવંશિકતા (બહુજનીનિક વારસો) |
$(iv)$ એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ થાય છે. |