અસંગત વિધાન પસંદ કરો.
$DNA$ વધુ સારી આનુવાંશિક દ્રવ્ય છે.
$DNA$ અને $RNA$ બંને વિકૃતિ પામી શકે છે.
$DNA$ પ્રોટીન સંશ્લેષણ માટે $RNA$ પર આધારીત છે.
$DNA$ જીનોમ ધરાવતા વાઈરસ ઝડપી વિકૃતિ પામે છે.
શા માટે $RNA$ જનીનદ્રવ્ય તરીક વર્તતો નથી ?
રૂપાંતરણના સિદ્ધાંતનો જૈવરાસાયણિક ગુણધર્મ કોણે દર્શાવ્યો ?
$R$ કોષના $S$ કોષોમાં રૂપાંતરણ માટે નીચેનામાંથી શું જવાબદાર હતું ?
ઉદવિકાસીય ગાળા દરમિયાન જનીન દ્રવ્ય તરીકે $RNA$ ના બદલે $DNA$ ની પસંદગી થઈ. સૌપ્રથમ જનીન દ્રવ્ય તરીકે અણુના માપદંડોની ચર્ચા કરો અને જૈવરાસાયણિક રીતે $DNA$ અને $RNA$ નો તફાવત જણાવો.
મોટા ભાગે ......એ $DNA$ સ્વ્યંજનની પદ્ધતિ છે