પાંડુરોગમાં ........  લાક્ષણીકતા ઊદ્દભવે છે?

  • A

    આંતરડામાંથી વધુ પ્રમાણમાં $B_6$ નું અભિશોષણ

  • B

    ચેતાસ્નાયુ સંઘાનને અસર

  • C

    ઈસ્યુલીનનાં નિર્માણ કરતા $\beta -$ કોષ વિરુધ્ધ એન્ટીબોડી ઊત્પાદન

  • D

    જઠર દ્વારા $Vitamin$ $B_{12}$, નાં અભિશોષણમાં અવરોધ 

Similar Questions

નીચેનામાંથી કઈ અવ્યવસ્થામાં, વાતકોષ્ઠમાં પાણી ભરાઈ જાય છે અને શ્વાસોચ્છવાસમાં ખૂબ મુશ્કેલી પડે છે?

એન્ટીજન જેડાણ સ્થાન ક્યાં હોય?

$L.S.D.$ એ ... છે..

જનિનીક વિકૃતિથી થતા રોગ $S.C.I.D.$ માં કઈ થેરાપીથી સારવાર મેળવી શકાય?

ગેમ્બુસિયા જેવી માછલીઓ.........