આપેલા વિધાનો ધ્યાનથી વાંચો અને તેમાંથી સાચા વિધાનોને ઓળખો.

$(1)$ ટાઈફોઈડમાં $TAB$ રસીનો ઊપયોગ કરાય છે

$(2)$ થાયમસએ $T$ લસિકાકોષોની $Training\, School$ તરીકે ઓળખાય છે

$(3)$ માયસ્થેનીયા ગ્રેવીસ એ સ્વપ્રતિરક્ષાનો રોગ છે

$(4)$ કાર્સિનોજન પ્રત્યેના વધુ પડતા શરીરના પ્રતિચારને એલર્જી કહે છે.

$(5)$ માદામાં લિંગી રંગસૂત્રની અનિયમીતતાથી ટર્નસ સિન્ડ્રોમ ઉદભવે છે

  • A

    $2$

  • B

    $3$

  • C

    $4$

  • D

    $5$

Similar Questions

ક્યા રોગ માટે મચ્છર વાહક નથી ?

પ્રાચીન ભારતમાં કોણ પ્રથમ વૈદ્ય (દાક્તર) હતા. જેમણે પાચન, ચપાયચય અને રોગપ્રતિકારકતાની વિભાવના વિકસાવી?

એલર્જીમાં કયા પ્રકારની એન્ટિબોડી સર્જાય છે ?

કેનાબિસ વનસ્પતિનાં માદા પુષ્પોમાંથી મેળવાતું સાંદ્ર રેસીન $(resin)$ કયું છે?

નીચેનામાંથી દ્વિતીય લસિકા અંગોમાં કોનો સમાવેશ થતો નથી ?