પોપીમાંથી મળતું અફીણ કયા સ્વરૂપે હોય છે?
ગુંદર
રાળ
ક્ષીર
ટેનીન
પેનીસીલીન અને સ્ટ્રેપ્ટોમાયસીન એન્ટીબાયોટીક ........ રોગની સારવારમાં ઉપયોગમાં લાવાય છે
માદા ફીલારીઅલ કૃમિની લંબાઈ કેટલી છે ?
રૂધિરનું પરિવહન ..... દ્વારા શોધાયું હતું.
ક્યાં દ્રવ્યનાં શરીરમાં વધુ પ્રમાણથી તાવ જેવી પરિસ્થિતીનું નિર્માણ થાય છે?