નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

  • A

    એલેકઝાન્ડર ફલેમિંગે સૌપ્રથમ એન્ટિબાયોટિકની શોધ કરી હતી

  • B

    એન્ટિબાયોટિક કેટલાક સૂક્ષ્મજીવોની વૃધ્ધિ અટકાવે છે

  • C

    એન્ટિબાયોટિક ઉત્પન્ન કરતા સજીવ તે જ એન્ટિબાયોટિક ઉત્પન્ન થતા મૃત્યુ પામે છે

  • D

    ફલેમિંગને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા

Similar Questions

વાઈન $(wine)$ નું અમ્લીય બનવાનું કારણ ........છે

કયા વૈજ્ઞાનિકોએ પેનિસિલિયમને પ્રતિજૈવિક (એન્ટિ-બાયોટિક) તરીકે ગણાવ્યું ?

ડિટર્જન્ટમાં રહેલા ઉત્સેચકોનું મહત્ત્વ જણાવો. શું તે કોઈ સૂક્ષ્મજીવમાંથી ઉત્પન્ન થાય છે ? 

$S - $ વિધાન :એલેકેઝાન્ડર ફ્લૅમિંગ ઍન્ટિબાયોટિકનાં શોધક હતા

$.R -$  કારણ :પેનિસિલિયમ નોટેટમ દ્વારા પેનિસિલીન મેળવવામાં આવેલું.

ક્લોટ બસ્ટર ઉત્સચકના સ્ત્રોત તરીકેના સૂક્ષ્મજીવને પસંદ કરો.