પરોપજીવીઓ એ પરોપજીવન દર્શાવવા માટે કયાં અનુકુલનો વિકસાવ્યા છે ?
બિન જરૂરી સંવેદાંગો ગુમાવવા
યજમાન સાથે ચોટી રહેવા ચૂષકો વિકસાવવા
પાચનતંત્રનો લોપ દર્શાવવો
આપેલા તમામ
નીચેનામાંથી અનુક્રમે અપુર્ણ પરોપજીવી અને સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિને ઓળખો.
ઓફીસ ઓકડ અને નર મધમાખી વચ્ચેનો સંબંધ
કોલમ $-I$ અને કોલમ $- II$ ને યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ પરભક્ષણ | $(i)\, (-, 0)$ |
$(b)$ સહભોજીત | $(ii)\, (+, -)$ |
$(c)$ સહોપકારીતા | $(iii)\, (+, 0)$ |
$(d)$ પ્રતિજીવન | $(iv)\, (+, +)$ |
નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I$ : ગોસનો 'સ્પર્ધક નિષેધ નિયમ' જણાવે છે કે,એક જ પ્રકારના સ્ત્રોતો માટે,બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સહઅસ્તિત્વ ધરાવતી નથી અને અંતે સ્પર્ધાકીય રીતે નિમ્ન જાતિ વિલુપ્ત થઈ જાય છે.
વિધાન $II$: સામાન્ય રીતે માંસાહારીઓ, તૃણાહારીઓ કરતા, સ્પર્ધાથી વધુ અસર પામે છે.
ઉપરનાં વિધાનોના પ્રકાશમાં, સાચા જવાબવાળો વિકલ્પ પસંદ કરો :
અંજીરમાં માત્ર .. થી જ પરાગનયન થાય છે, અન્યથી નહીં.