માઈકોરાઈઝા કઈ લાક્ષણીકતા રજૂ કરે છે ?
સહજીવન
પરોપજીવન
સહભોજીતા
પરભક્ષણ
નીચેનામાંથી એવા આંતરસંબંધને અલગ તારવો જે લાભદાયક છે ?
ગૉસનો સ્પર્ધાત્મક રીતે દૂર થવાનો (બાકાત થવાનો) સિદ્ધાંત શું જણાવે છે ?
અસંગત સજીવને ઓળખો.
ઓફીસ ઓકડ અને નર મધમાખી વચ્ચેનો સંબંધ