નીચેનામાંથી.............મનુષ્યનાં રકતકણમાં પરોપજીવી તરીકે વસવાટ દર્શાવે છે ?
પટ્ટીકૃમિ
લાખ કીટક
કરમિયા
પ્લાઝમોડીયમ
વનસ્પતિઓમાં તૃણાહારીઓની સામે મહત્ત્વપૂર્ણ રક્ષણ ક્રિયાવિધિઓનાં નામ આપો.
ભમરી અને અંજીર વૃક્ષ કેવી આંતર ક્રિયા કરે છે ?
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી કયા આંતરસંબંધોમાં બંને સજીવોને પ્રતિકૂળ અસર થાય છે?
નીચે આપેલ ઉદાહરણ સ્પર્ધાનું નથી.