નીચેનામાંથી.............મનુષ્યનાં રકતકણમાં પરોપજીવી તરીકે વસવાટ દર્શાવે છે ?

  • A

    પટ્ટીકૃમિ

  • B

    લાખ કીટક

  • C

    કરમિયા

  • D

    પ્લાઝમોડીયમ

Similar Questions

વનસ્પતિઓમાં તૃણાહારીઓની સામે મહત્ત્વપૂર્ણ રક્ષણ ક્રિયાવિધિઓનાં નામ આપો. 

ભમરી અને અંજીર વૃક્ષ કેવી આંતર ક્રિયા કરે છે ?

નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયા આંતરસંબંધોમાં બંને સજીવોને પ્રતિકૂળ અસર થાય છે?

નીચે આપેલ ઉદાહરણ સ્પર્ધાનું નથી.