નીચે આપેલ આકૃતિ (રચના)ઓનું વિશિષ્ટ કાર્ય જણાવો.
આધાર
ખોરાકસંગ્રહ
વાનસ્પતિક પ્રજનન
રક્ષણ
નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
આદુએ ભૂમિગત પ્રકાંડ છે. તે મૂળથી કયા કારણોસર અલગ પડે છે?
નીચેનામાંથી કયું પ્રકાંડનું પરિવર્તિત સ્વરૂપ નથી?
પિસ્ટીઆમાં વાનસ્પતિક પ્રજનન ......દ્વારા જોવા મળે છે.
બોગનવેલના કંટકો ......... નું રૂપાંતર છે.