નીચેનામાંથી કઈ રચના પ્રાથમિક અન્નવાહકપેશીમાં ગેરહાજર હોય છે?

  • A

    અન્નવાહક મૃદુતક

  • B

    અન્નવાહક તંતુ 

  • C

    ચાલનીનલિકા 

  • D

    સાથીકોષ 

Similar Questions

જલવાહિનીઓ ......માં જોવા મળે છે.

ચાલની નલિકા સાથે ક્રિયાત્મક રીતે સંકળાયેલા કોષો કયા છે?

..........દ્વારા ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં ખોરાકી પદાર્થોનું સ્થળાંતર થાય છે.

સ્થાયી પેશી એટલે શું ? તેના પ્રકારો જણાવો.

નીચે બે વિધાનો આપેલાં છે :

વિધાન $I$ મૃદુતક પેશી જીવંત છે પરંતુ સ્થૂલકોણ પેશી મૃત છે.

વિધાન $II$ : અનાવૃત્ત બીજધારીમાં જલવાહિની હોતી નથી, પરંતુ જલવાહિનીની હાજરી એ આવૃત્ત બીજધારીની લાક્ષણીક્તા છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો..

  • [NEET 2024]