નીચેનામાંથી કઈ રચના પ્રાથમિક અન્નવાહકપેશીમાં ગેરહાજર હોય છે?
અન્નવાહક મૃદુતક
અન્નવાહક તંતુ
ચાલનીનલિકા
સાથીકોષ
જલવાહિનીઓ ......માં જોવા મળે છે.
ચાલની નલિકા સાથે ક્રિયાત્મક રીતે સંકળાયેલા કોષો કયા છે?
..........દ્વારા ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં ખોરાકી પદાર્થોનું સ્થળાંતર થાય છે.
સ્થાયી પેશી એટલે શું ? તેના પ્રકારો જણાવો.
નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન $I$ મૃદુતક પેશી જીવંત છે પરંતુ સ્થૂલકોણ પેશી મૃત છે.
વિધાન $II$ : અનાવૃત્ત બીજધારીમાં જલવાહિની હોતી નથી, પરંતુ જલવાહિનીની હાજરી એ આવૃત્ત બીજધારીની લાક્ષણીક્તા છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો..