આપણા શરીરનો મુખ્ય મિનરલોકોર્ટિકોઈડ છે.
કોર્ટિસોલ
એપીનેફ્રિન
આલ્ડોસ્ટેરોન
ઉપરના બધા જ
મૂત્રમાં $Na^+$ ના ઉત્સર્જનનું નિયંત્રણ કોણ કરે છે?
ક્યો અંતઃસ્ત્રાવ મૂત્રપિંડમાંથી પાણીનાં પુનઃશોષણમાં મદદ કરે છે ?
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ શર્કરાના ચયાપચય સાથે સંકળાયેલા નથી?
મૂત્રપિંડ દ્વારા ........ અંતઃસ્ત્રાવ સ્ત્રાવ પામે છે
..... દ્વારા રૂધિરદાબનું નિયંત્રણ રાખવામાં આવે છે.