ઋતુકીય ઋતુચક્ર અને માસિક ઋતુચક્ર ઘરાવતા પ્રાણીઓને અલગ તારવો.
$I -$ વાંદરા, $II -$ ગાય, $III -$ ઘેટા, $IV -$ એેપ, $V -$ માનવ, $VI -$ ઉંદર, $VII -$ હરણ, $VIII -$ કૂતરા, $IX -$ વાઘ
માસિક ઋતુચક્ર $\quad$ $\quad$ $\quad$ ઋતુકીય ઋતુચક્ર
$I, IV, V, VII, IX \quad \quad II, III, VI, VIII$
$I, II, III IV, V, VII \quad \quad \quad VI, VIII, IX$
$I, IV, V \quad \quad \quad \quad II, III, VI, VII, VIII, IX$
$II, III, VI, VIII \quad \quad \quad I, IV, V, VII, IX$
નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે ?
કેમ અપત્યપ્રસવી સજીવોમાં તરૂણની ઉત્તરજીવીતા (જીવંત રહેવાની) શક્યતાઓ વધી જાય છે ?
મોટા ભાગના સજીવોમાં કયો કોર્ષ ચલિત હોય છે ?
યુગ્મનજ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I -$ તે ફકત લિંગી પ્રજનન કરતાં સજીવોમાં જ જોવા મળે છે.
$II -$ તે હંમેશા દ્વિકીય હોય છે.
$III -$ તેને ફલિત અંડકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે.
$IV -$ હંમેશા ફલન કે જન્યુયુગ્મનના પરિણામે ઉત્પન્ન થાય છે.
$V$ - બે પેઢીઓને જોડતી રચના છે.
સાચુ વિધાન પસંદ કરો.