ઋતુકીય ઋતુચક્ર અને માસિક ઋતુચક્ર ઘરાવતા પ્રાણીઓને અલગ તારવો.

$I -$ વાંદરા, $II -$ ગાય, $III -$ ઘેટા, $IV -$ એેપ, $V -$ માનવ, $VI -$ ઉંદર, $VII -$ હરણ, $VIII -$ કૂતરા, $IX -$ વાઘ

માસિક ઋતુચક્ર $\quad$ $\quad$ $\quad$ ઋતુકીય ઋતુચક્ર

  • A

    $I, IV, V, VII, IX \quad  \quad II, III, VI, VIII$

  • B

    $I, II, III IV, V, VII  \quad  \quad  \quad VI, VIII, IX$

  • C

    $I, IV, V \quad  \quad  \quad  \quad  II, III, VI, VII, VIII, IX$

  • D

    $II, III, VI, VIII \quad \quad  \quad I, IV, V, VII, IX$

Similar Questions

નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે ?

કેમ અપત્યપ્રસવી સજીવોમાં તરૂણની ઉત્તરજીવીતા (જીવંત રહેવાની) શક્યતાઓ વધી જાય છે ?

મોટા ભાગના સજીવોમાં કયો કોર્ષ ચલિત હોય છે ?

યુગ્મનજ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$I -$ તે ફકત લિંગી પ્રજનન કરતાં સજીવોમાં જ જોવા મળે છે.

$II -$ તે હંમેશા દ્વિકીય હોય છે.

$III -$ તેને ફલિત અંડકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે.

$IV -$ હંમેશા ફલન કે જન્યુયુગ્મનના પરિણામે ઉત્પન્ન થાય છે.

$V$ - બે પેઢીઓને જોડતી રચના છે.

સાચુ વિધાન પસંદ કરો.