બાહ્ય ફલન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વઘારે માત્રામાં જન્યુઓ ઉત્પન્ન કરીને જન્યુયુગ્મનની તક વધારે છે.
ભક્ષકો દ્વારા નાશ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.
ફલન પાણીમાં થાય છે.
ઉપરના બઘા જ
નીલ કુરંજત (Strobilanthus kunthiana) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી કયો સજીવ વિષમજન્યુ ધરાવતો નથી ?
ભ્રૂણજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
બાહ્યફલનનો મુખ્ય ગેરફાયદો શું છે?
નીચે પૈકી ક્યા સજીવમાં નર જન્યુ અચલિત હોય છે?