ગાજરઘાસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    આયાત કરવામાં આવેલા ઘઉં  સાથેની અશુદ્ધિ છે.

  • B

    સર્વવ્યાપી છે.

  • C

    પરાગરજની એલર્જી પ્રેરે છે.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

અર્ધીકરણ કયા વિભાજનમાં સારી રીતે જોઈ શકાય છે?

  • [AIPMT 1992]

પરાગાશયની સૌથી અંદરની દિવાલનું સ્તર એ પોષકસ્તર છે. તો પોષકસ્તરનું મહત્વનું કાર્ય .... છે.

લઘુબીજાણુધાની કેટલા દિવાલીય સ્તરોથી આવૃત હોય છે?

આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?

  • [NEET 2015]

પરાગરજ એ શું છે.