એકસદની વનસ્પતિ માટે ........
સ્વફલન અટકાવી શકાય પરંતુ ગેઈટેનોગેમી અને પરપરાગનયન નહિ.
પર૫રાગનયન અટકાવી શકાય પરંતુ સ્વફલન અને ગેઈટેનોગેમી નહિ.
સ્વફલન, ગેઈટેનોગેમી અટકાવી શકાય પરંતુ પરપરાગનયન નહિ.
ગેઈટેનોગેમી અટકાવી શકાય પરંતુ સ્વફલન, પરપરાગનયન નહિ.
વનસ્પતિ શાને ઉત્તેજવા માટે ઘણી પ્રયુકિતઓ વિકસાવે છે?
જયારે પરાગાશય અને પરાગાશન એક જ સમયે પુખ્ત બને, તો તેને.....કહે છે.
નીચેમાંથી શેના દ્વારા અંતઃસંવર્ધન અટકે છે?
દ્વિસદની વનસ્પતિ પર કેવા પુષ્પો ખુલે છે ?
દ્વિસદની વનસ્પતિ માટે.....