અંડકોષનું ફલન કયાં થાય તો ગર્ભઘારણ શકય બને ?

  • A

    યોનિમાર્ગમાં

  • B

    અંડપિંડમાં

  • C

    તુંબિકા-ઈથમસ જોડાણ

  • D

    ગર્ભાશયમાં

Similar Questions

ડેસિડ્યુઆકે જે માતૃ જરાયુ જ રચના માટે ભાગીદાર છે. તે

સેમીનલ પ્લાઝમા (શુક્રાશયરસ) માં.............. હોય છે.

એપીબોલી પ્રક્રિયા એટલે

માનવીમાં ફલન થાય છે....

સરટોલી કોષો......... પીટયુટરી અંતસ્ત્રાવથી નિયંત્રીત હોય છે.