પ્રત્યારોપણ નિષ્ફળતા ...... ને કારણે હોય છે.

  • A

    તરલ પ્રતિકારકતા પ્રતિચાર

  • B

    નિષ્ક્રિય પ્રતિકારકતા

  • C

    કોષીય મધ્યસ્થી પ્રતિકારક્તા

  • D

    સક્રિય પ્રતિકારકતા

Similar Questions

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

પ્લાઝ્મોડિયમના જીવનચક્રમાં ગેમેટોસાઇટ અવસ્થા માટે સંગત વિધાન કયું છે?

રોગપ્રતિકારકતાનાં પિતા કોને કહે છે?

કેન્સરનો પ્રકાર કયો નથી?

$HIV$ નો ચેપ લાગેલ દર્દીને કેટલી કક્ષામાં વહેંચી શકાય છે?