પ્રત્યારોપણ નિષ્ફળતા ...... ને કારણે હોય છે.
તરલ પ્રતિકારકતા પ્રતિચાર
નિષ્ક્રિય પ્રતિકારકતા
કોષીય મધ્યસ્થી પ્રતિકારક્તા
સક્રિય પ્રતિકારકતા
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
પ્લાઝ્મોડિયમના જીવનચક્રમાં ગેમેટોસાઇટ અવસ્થા માટે સંગત વિધાન કયું છે?
રોગપ્રતિકારકતાનાં પિતા કોને કહે છે?
કેન્સરનો પ્રકાર કયો નથી?
$HIV$ નો ચેપ લાગેલ દર્દીને કેટલી કક્ષામાં વહેંચી શકાય છે?