નીચેનામાંથી કયાં અંગો પ્રાથમિક લસિકાઅંગો છે ?
થાયમસ
અસ્થિમજ્જા
બરોળ
$A$ અને $B$ બંને
પ્લાઝ્મોડિયમના જીવનચક્રમાં ગેમેટોસાઇટ અવસ્થા માટે સંગત વિધાન કયું છે?
માનસિક વિકૃતિ (વિકાર)ને અટકાવવું, રોગનાં નિદાન અને તેની સારવાર સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખાને..... કહે છે.
પોલીયો રોગમાં પગમાં લકવો અને નકામો બની જાય છે, તેનું શું કારણ છે?
આપણા શરીરમાં એન્ટિબોડી ........ સંકુલ છે.
એલર્જી સાથે સંકળાયેલ છે?