કયાં સૂક્ષ્મજીવ ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?

  • A

    સાયનો બેકેટેરિયા

  • B

    એઝોસ્પિરીલિયમ

  • C

    રાઈઝોબીયમ

  • D

    ઉ૫૨ના બધા જ

Similar Questions

નાઈટ્રોજન સ્થાપન કરનારા સાયનોબેકટેરિયા કયાં છે ?

ગ્લોમસ શું છે ?

તફાવત આપો : રાસાયણિક ખાતર અને જૈવિક ખાતર 

નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજન-સ્થાપન થાય છે ?

મુક્તજીવી અજારક નાઇટ્રોજન સ્થાપક ……. છે.