કયાં સૂક્ષ્મજીવ ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?
સાયનો બેકેટેરિયા
એઝોસ્પિરીલિયમ
રાઈઝોબીયમ
ઉ૫૨ના બધા જ
નાઈટ્રોજન સ્થાપન કરનારા સાયનોબેકટેરિયા કયાં છે ?
ગ્લોમસ શું છે ?
તફાવત આપો : રાસાયણિક ખાતર અને જૈવિક ખાતર
નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજન-સ્થાપન થાય છે ?
મુક્તજીવી અજારક નાઇટ્રોજન સ્થાપક ……. છે.