કયાં સૂક્ષ્મજીવ ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?

  • A

    સાયનો બેકેટેરિયા

  • B

    એઝોસ્પિરીલિયમ

  • C

    રાઈઝોબીયમ

  • D

    ઉ૫૨ના બધા જ

Similar Questions

માઈકોરાયઝા માટીમાંથી કયા તત્ત્વનું શોષણ કરી વનસ્પતિને પહોંચાડે છે ?

ડાંગરના ખેતરમાં સામાન્ય નાઈટ્રોજન સ્થાપક …....છે.

  • [AIPMT 2010]

કયો સજીવ $N_2$ નું સ્થાપન કરતો નથી ?

નીચેનામાંથી કયો સજીવ પ્રકાશ સંશ્લેષણ દ્વારા $N_2$ સ્થાપન માટે શક્તિ મેળવે છે?

નીચેનામાંથી કયા કુળની વનસ્પતિમાં બેક્ટેરિયા સહજીવન દ્વારા જમીનમાં નાઈટ્રોજનનું સ્થાપન કરે છે?