તફાવત આપો : રાસાયણિક ખાતર અને જૈવિક ખાતર
નીલહરિત લીલ કેવી રીતે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે ?
ગ્લોમસ ફૂગનું સહજીવી તરીકે કાર્ય શું છે ?
$S - $ વિધાન :સેન્દ્રિય ખાતરો દ્વારા અસરકારક અને પ્રદૂષણવિહીન ખેતી થઇ શકે છે.
$R $ $-$ કારણ :રાસાયણિક ખાતરો પ્રદૂષણ પેદા કરે છે.
કવકમૂળ (માઈકોરાઈઝા) શું છે?
નીચેનામાંથી કયું એક જૈવિક ખાતર નથી?