નીચેનામાંથી કયું અનુકૂલન પરોપજવી માટે ખોટ્રું છે?

  • A

    સંવેદી અંગો ગુમાવવા

  • B

    યજમાનથી ચોંટી રહેવા માટે ચૂષકોની હાજરી

  • C

    પાચનતંત્રનો લોપ

  • D

    ઓછી પ્રજનનક્ષમતા

Similar Questions

નીચેનામાંથી કયુ સૌથી યોગ્ય વ્યાખ્યા છે?

એક પોષકસ્તરમાંથી બીજા પોષક્તરમાં ઊર્જા કઈ આંતરક્રિયાને પરિણામે પહોંચે છે ?

નીચેનામાંથી કયુ સાચા અર્થમાં પરજીવી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે?

$(+, 0)$ આ પ્રકારની જૈવિક આંતરક્રિયાઓ સજીવોમાં જોવા મળે તો તે કઈ લાક્ષણીકતાનું સૂચન કરે છે.

આંબાની શાખા પર ઉગતું ઓર્કિડ કેવો સંબંધ દર્શાવે છે?