સુરખાબ અને માછલીઓ .......... માટે તળાવમાં સ્પર્ઘા કરે છે.

  • A

    વનસ્પતિ પ્લવકો

  • B

    નાની માછલીઓ

  • C

    પ્રાણી પ્લવકો

  • D

    ઉ૫૨ના બધા જ

Similar Questions

બે ભિન્ન જાતિઓ લાંબા સમય સુધી એક જ જીવન પદ્ધતિમાં (નિવાસસ્થાનમાં) જીવી શકે નહીં. આ નિયમ શું છે?

  • [AIPMT 2002]

જીવનપધ્ધતિનું અતિવ્યાપન .........દર્શાવે છે.

કોઈ એક વિસ્તારમાં હાથીની વધુ ગીચતા કોના પરિણામે હોય?

  • [AIPMT 2007]

બે જાતિઓ વચ્ચે જોવા મળતી આંતરક્રિયાને શું કહે છે ? 

તબીબી વિજ્ઞાનમાં, એન્ટિબાયોટીક્સના ઉત્પાદન માટે નીચે પૈકીના કયા વસતિ આંતર સંબંધો મોટે પાયે વપરાય છે?

  • [NEET 2018]