સુરખાબ અને માછલીઓ .......... માટે તળાવમાં સ્પર્ઘા કરે છે.
વનસ્પતિ પ્લવકો
નાની માછલીઓ
પ્રાણી પ્લવકો
ઉ૫૨ના બધા જ
બે ભિન્ન જાતિઓ લાંબા સમય સુધી એક જ જીવન પદ્ધતિમાં (નિવાસસ્થાનમાં) જીવી શકે નહીં. આ નિયમ શું છે?
જીવનપધ્ધતિનું અતિવ્યાપન .........દર્શાવે છે.
કોઈ એક વિસ્તારમાં હાથીની વધુ ગીચતા કોના પરિણામે હોય?
બે જાતિઓ વચ્ચે જોવા મળતી આંતરક્રિયાને શું કહે છે ?
તબીબી વિજ્ઞાનમાં, એન્ટિબાયોટીક્સના ઉત્પાદન માટે નીચે પૈકીના કયા વસતિ આંતર સંબંધો મોટે પાયે વપરાય છે?