પરોપજીવી યજમાને કેવી રીતે નુકસાન પહોંચાડે છે ?
યજમાનની ઉત્તરજીવિતતા, વૃદ્વિ અને પ્રજનનમાં ધટાડો કરી શકે છે.
યજમાનની વસ્તીગીચતાને ઘટાડે છે.
યજમાનને શારીરિક રીતે કમજોર બનાવીને પરભક્ષણ માટે વધુ અસુરક્ષિત બનાવે છે.
ઉપરના બધા જ
નીચેનામાંથી કયા આંતરસંબંધોમાં બંને સજીવોને પ્રતિકૂળ અસર થાય છે?
$camouflage$ એ એક મહત્વની ક્રિયાવિધિ છે જ્યાં $.......$
જુદીજુદી જાતિઓના બે સજીવો વચ્ચેના આંતરક્રિયા જે બંને માટે ફાયદાકારક છે પરંતુ ફરજિયાત નથી કરણ કે તેઓ એકબીજા વગર રહી શકે છે તેને $......$ કહે છે.
નીચેનામાંથી કયુ સાચા અર્થમાં પરજીવી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે?
સૂચિ$-I$ સાથે સૂચિ$-II$ ને જોડો :
સૂચિ$-I$ (આંતર પ્રક્રિયા) | સૂચિ$-II$ ($A$ અને $B$ જાતિ) |
$A$. સહોપકારિતા | $I$. $+( A ), O ( B )$ |
$B$. સહભોજિતા | $II$. $-( A ), O ( B )$ |
$C$. પ્રતિજીવન | $III$. $+( A ),-( B )$ |
$D$. પરોપજીવન | $IV$. $+( A ),+( B )$ |
સાચો વિકલ્પ પસંદ કરો.